Skip to main content

Posts

કર્મયોગની અનુભૂતિ

તમે કોઈપણ અવસ્થામાં હો પણ જો કૈંક મન દઈને શીખી રહ્યા હોવ તો તમે ક્યાંક ને ક્યાંક શ્રી કૃષ્ણનાં નિષ્કામ કર્મ અથવા કર્મયોગ તરફ જઈ રહ્યા છો. ક્યારેય અનુભવ્યું છે કે, જયારે ખરેખર તમે મન લગાડીને કોઈ જ્ઞાન પામી રહ્યા હોવ ત્યારે એ જ્ઞાનનું તમે શું કરશો અને એ કેવી રીતે તમને મદદમાં આવશે એની ચિંતા હોતી જ નથી. હા, શીખવાની શરૂઆતમાં કદાચ આ વિચારો હોય પરંતુ જેમ જેમ તમારું ધ્યાન શીખવામાં સંપૂર્ણપણે લાગી ગયું હોય ત્યારે તમે આવેલ જ્ઞાનના સંદર્ભે એકદમ નિશ્ચિંત થઇ જાવ છો અને એટલે જ એ પડાવ પાર કરી લીધા પછી જયારે તમે તમારા જ્ઞાનનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે સંપૂર્ણતઃ સફળતા મેળવો છો. બસ એજ છે કર્મ યોગ...! #કમલમ

Maya aur Satya

We knows that universe’s unit is element and that means each and everything within universe made up of atoms and molecules and we somehow predicted the visualisation of our existence as well and we still living with differentiated vision. Irony. It’s like you made a picture out of legos but we think reality as picture not legos. Picture is Maya and from what it made is Satya. 🪷 #Kamalam

Your matters hahaha

Let's say you have poured plenty of milk into the big vessel. Milk settled and you see that very tiny (in mm), very very tiny air bubble on the surface! Would you care to worry about that? that tiny air bubble will be important enough? Well practically big NO  That's how your whole earth matters (bubble) in front of the whole universe/Narayana. #kamalam

Grace

Most people have many desires which they want to fulfil. But some rare people tell God: 'I want nothing. Make me desireless, that is my only desire.' Such a one will be a fit instrument to receive grace There is a verse in Kaivalya Navanitam: “If you go near a tree you will get its shade; if you go near a fire you will be relieved of coldness; if you go to the river and drink, your thirst will be quenched; if you go near God, you will get His grace. If you do not go near and do not receive His grace, is it the fault of God? “ The one who gets the most grace is the one who is completely desireless. Such a person will have no desire even for moksha. - Living by the Words of Bhagavan, p 336

મૃત્યુ

મૃત્યુ ને એક બીજી સારી ઓળખ આપી શકીએ છીએ! મૃત્યુ = નિઃશ્વાસીત ઉપવાસ જેમ નકોરડા ઉપવાસમાં અન્ન સાથે સાથે પાણી પણ ત્યજ્વાનું હોય છે એ જ રીતે મૃત્યુમાં અવિનાશી આત્મા તેનાં શરીર દ્વારા કાયમ માટે શ્વાસો-શ્વાસ ત્યજે છે. એટલે મૃત્યુ એ ઉપવાસીત પ્રક્રિયા છે. #કમલમ

Random Thought #4

there's one this then there's one that there's one hindu then there's one muslim there's one black then there's one white there's one rich then there's one poor there's one educated then there's one illiterate there's one god then there's one evil there's one heaven then there's one hell there's one & only artist free from everything yet bound to everything. #Kamalam